શનિવાર, 18 ઑક્ટોબર, 2008


અંતર સંવેદનાઓને મહેંકવાતો દે
એ મહેંક ઉપર મને કઈંક લખવાતો દે

મેઘધનુષ નો પડાવ બદલવાતો દે
છોડીને આભ એને મકાનમાં રહેવાતો દે

એકલતાની વેદનાને ઓસરવાતો દે
તારા એ મકાનને હવે ઘર બનવાતો દે

આંગણાને કંકું-ચોખા થી શોભવાતો દે
રહે છે અહીં,કવિ "ગ.મી" લોકોને જાણવાતો દે

1 ટિપ્પણી:

Krishna The Universal Truth.. કહ્યું...

SUPERB CHE MAM....KHUBAJ GAMI MANE...ANE BIJI VAT KE MANAS JYARE KAI K BIJA MATE KARE TYARE TE UCHCHTAM J HOY ....BAS AATHI VADHU KAI KAHI NA SHAKU....KADACH SHABD NATHI MARI PASE...